🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2023
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ता स्म वीरा[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
May 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો - 2
✍🏻 સ્વામી ભવ્યાનંદ
May 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનની બધી જ પ્રણાલીઓમાં જપ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2023
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું.[...]
🪔 સંસ્મરણ
‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે
✍🏻 સ્વામી અતુલાનંદ
May 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2023
(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]
🪔 સાહિત્ય
કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2023
‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2023
કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ ‘જય’ નામની મહાભારતની કથાનો આરંભ[...]
🪔 વિવેકપ્રસંગ
પુરુષત્વનો મહિમા
✍🏻 ભગિની નિવેદિતા
May 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔
પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
May 2023
(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં સાધુઓ વિજ્ઞાનાનંદજીને ‘વિજ્ઞાન મહારાજ’ કહીને સંબોધતા. વિજ્ઞાનાનંદજીનું[...]
🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
હિંદુ ઉત્ક્રાંતિવાદ
✍🏻 સંકલન
May 2023
(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત[...]
🪔 માતૃસાન્નિધ્યે
સોનાથી મઢેલા હાથીના દાંત
✍🏻 સ્વામી ઈશાનાનંદ
May 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં દયા અને કરુણા
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2023
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા[...]
🪔 સંપાદકની કલમે
‘હું’ નહીં પણ ‘તું’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2023
1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2023
तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ હે રામકૃષ્ણ! જો અનુરાગને તમારા તરફ એટલે[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
April 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો
✍🏻 સ્વામી ભવ્યાનંદ
April 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
April 2023
૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300[...]
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 2
✍🏻 સ્વામી ગુણેશાનંદ
April 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્ ભાગવત[...]
🪔 પ્રાસંગિક
હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2023
(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]
🪔 સાહિત્ય
કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2023
પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2023
મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ આપીને તૃપ્ત કર્યા. અહીં[...]
🪔 વિવેકપ્રસંગ
માટીમાં ધરબાયેલાં બીજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી[...]
🪔 વિવેકપ્રસંગ
ચરિત્રનિર્માણ
✍🏻 ભગિની નિવેદિતા
April 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔 શિવાનંદ વાણી
જપ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
April 2023
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા[...]
🪔 માતૃ-સાન્નિધ્યે
ત્યાગરૂપિણી મા શારદા
✍🏻 સ્વામી ઈશાનાનંદ
April 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2023
ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥ ૐ! હ્રીં! તું સત્ય છો,[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
March 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 તીર્થયાત્રા
તીર્થયાત્રા સમાપન સમારોહ
✍🏻 સંકલન
March 2023
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના[...]
🪔 તીર્થયાત્રા
આજની ઘડી તે રળિયામણી
✍🏻 સંકલન
March 2023
તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો[...]
🪔 તીર્થયાત્રા
ગુજરાત તીર્થયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2023
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા[...]
🪔 પ્રાસંગિક
ખુશી-પ્રસન્નતા-આનંદ
✍🏻 શ્રી હેમંત વાળા
March 2023
(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
March 2023
સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને[...]
🪔
ચારિત્ર્ય નિર્માણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2023
🪔 વિવેકપ્રસંગ
ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ
✍🏻 ભગિની નિવેદિતા
March 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔
આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
મિ. એલન થોમસનાં સંસ્મરણો ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો ઉપદેશ આપ્યો હતો.[...]
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
March 2023
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત[...]
🪔 માતૃપ્રસંગ
ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે
✍🏻 શ્રી ‘મ’
March 2023
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ[...]
🪔 સંપાદકની કલમે
હું ગાડી, તમે ‘એન્જિનિયર’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2023
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
February 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 વિવેકવાણી
રાજયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2023
મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2023
વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ[...]
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 1
✍🏻 સ્વામી ગુણેશાનંદ
February 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે,[...]
🪔 પ્રાસંગિક
આભાર, કેન્સર...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
February 2023
(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ[...]