🪔 સંપાદકીય
માનવજીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2015
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2015
મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે મનને એકાગ્ર કરવું આવશ્યક છે.[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2015
સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે આ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ કેવળ[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2015
નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2015
પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2015
સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2015
આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના[...]
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે[...]
🪔 સંપાદકીય
યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2015
(ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી. એમના ‘શનિવારની સાંજના રાજયોગના વર્ગાે’માં[...]
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2015
(ગતાંકથી આગળ...) ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ, દર્શનની વિચારધારોઓ અને સંપ્રદાયોને આવરતી દસ હજાર વર્ષ જૂની ભારતીય આધ્યાત્મિક પરંપરાના શ્રેષ્ઠ પૈકીના[...]
🪔 સંપાદકીય
કલ્પતરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2015
કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2014
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની પવિત્ર ચરણરજથી પાવન થયેલ આ[...]
🪔 સંપાદકીય
બાળકોના જીવન ઘડતરની કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2014
(ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત પાંચ જ વિચા૨ોને પચાવીને એને તમા૨ા જીવન[...]
🪔 સંપાદકીય
બાળકોના જીવન ઘડતરની કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2014
બાળકો માટેની આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ચા૨િત્ર્યના ઘડતર માટે સદ્ગુણો અને મૂલ્યોવાળું શિક્ષણ મળતું નથી. એટલે કે મૂલ્યલક્ષી કેળવણીનું તત્ત્વ ખૂટે છે. તદુપ૨ાંત અત્યા૨ે બાળકો પોતાનું[...]
🪔 સંપાદકીય
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2014
(ગતાંકથી આગળ..) માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે[...]
🪔 સંપાદકીય
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2014
શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખીશ.’ મનુષ્ય પોતાનું આખું જીવન શીખતો જ રહે છે એવું નથી, પણ એમની શીખવાની ક્ષમતા પ્રકૃતિનાં બીજાં[...]
🪔 સંપાદકીય
ભારતના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનું યુવાનોને આહ્વાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2014
ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને[...]
🪔 સંપાદકીય
ત્યાગ અને બલિદાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2014
સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ[...]
🪔 સંપાદકીય
૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ કેમ્બ્રિજમાં પોતાની આ મહાન સંકલ્પના વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું : ‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે :[...]
🪔 સંપાદકીય
૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2014
સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2014
(ગતાંકથી આગળ... ) વિજય ડીંડીમાં : વિજયી પડધમ સ્વામીજીએ મિત્રો, શિષ્યો અને સાધન-સંપત્તિ સાથે ‘ઘરે’ પાછા ફરવાની તૈયારી કરી. લંડનથી કેપ્ટન અને શ્રીમતી સેવિયર તથા[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2014
(ગતાંકથી આગળ... ) દિગ્વિજય પોતાના પ્રભાવ અને પ્રચાર માટે સર્વજ્ઞપીઠ અથવા વિશ્વોપદેશકની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાન આચાર્યોએ પ્રભાવિત કરેલા ભૌગોલિક વિસ્તાર માટે ‘દિક્-વિજય’એ પ્રણાલીગત ભાષાલંકાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2014
યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે : ‘ધિક્કાર છે તને, તું મને સાવ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2013
રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના પગ તળે કાળું તેલ વહે છે તેમ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2013
આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની - ભારતીયો ગરીબ છે, અસહાય છે,[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2013
ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે,[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2013
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ સદ્ધર બનાવીને લોકસેવાની કેવી કેવી[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2013
ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2013
નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2013
ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2012
‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જેવી ભવ્ય[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2012
આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2012
આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2012
આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2012
ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2012
સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2012
૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2012
૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો[...]
🪔 સંપાદકીય
શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2012
ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2012
યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ,[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2012
ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2012
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2011
આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2011
શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને[...]
🪔 સંપાદકીય
વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2011
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે[...]