• 🪔

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી

    ✍🏻 સંકલન

    લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદનાં પગલાંથી[...]

  • 🪔

    શ્રીમા સારદાદેવી અને ભારતીય જ્ઞાતિપ્રથા

    ✍🏻 સુસ્મિતા ઘોષ

    ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

  • 🪔

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ રાણકદેવીના મંદિરનાં દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ[...]

  • 🪔

    લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે

    ✍🏻 સ્વામી આદિભવાનંદ

    રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી નગરમાં રામકૃષ્ણ[...]

  • 🪔

    મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. મંદિર[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મંદિર

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં. મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની પવિત્ર ચરણરજથી પાવન થયેલ આ[...]

  • 🪔 પત્ર

    પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો આશીર્વચન પત્ર

    ✍🏻 સંકલન

    શ્રી રામકૃષ્ણ શરણમ્ ! ૧૭ જુલાઈ, ૨૦૧૪ મારા પ્રિય બાપા, તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે. હું ઘણી ખુશી અનુભવું છું કે શ્રીરામકૃષ્ણદેવ,[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીમાના જીવનનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી.[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्। सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।। પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી રહ્યો છે. એ અનેકાનેક રૂપોમાં દેખાય છે.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

                                                     [...]

  • 🪔

    નિર્ભીક થઈને રહો

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે રામકૃષ્ણાય શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર, ૧૯/૬/૧૯૧૫ પરમ સ્નેહાસ્પદ,[...]

  • 🪔

    સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને સામાન્ય વિચાર

    ✍🏻 એ.આર.કે. શર્મા

    શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના વિચારો આધારિત અનેક પ્રેરણાદાયી પુસ્તકો[...]

  • 🪔 સંસ્મરણ

    મારાં અમેરિકા પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો

    ✍🏻 એસ.જી. માનસેતા

    શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ આપે છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન[...]

  • 🪔

    વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨

    ✍🏻 દલાઈ લામા

    (સપ્ટેમ્બરથી આગળ...) ધર્મો સામેના પડકારો માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ ઘણા વિખવાદો નજરે પડે છે, જેને કારણે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. પરંતુ સ્પેસવોકની વૈજ્ઞાનિક ટેક્નિક તો પછીથી શોધાઈ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...)    ભાગ - ૨  સાહસયાત્રાઓ   રમતનું મેદાન મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું અંધકારની શોધમાં નીકળી પડ્યો. ઉત્તેજના, જિજ્ઞાસા અને[...]

  • 🪔

    એક અજ્ઞાત યાત્રાની શરૂઆત

    ✍🏻 ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ

    લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો : ભરુચ, દક્ષિણ ગુજરાત) : મૂળ અંગ્રેજી[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) બંગાળી ભાષાનું મારું અધ્યયન રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો જ હતો ત્યારે મેં બંગાળી ભાષા પ્રત્યે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા ભારતમાં આવી વેદાંત ચર્ચા આપણે[...]

  • 🪔 સંપાદકીય

    બાળકોના જીવન ઘડતરની કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત પાંચ જ વિચા૨ોને પચાવીને એને તમા૨ા જીવન[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ[...]

  • 🪔 અમૃતવાણી

    કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।।6।।[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, વડોદરા રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર અને યુવાનોના બધા પ્રશ્નોનું નિરાકરણ’ વિશે એક[...]

  • 🪔 દીપોત્સવી

    વિશ્વની એક અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

    ✍🏻 જયોતિબહેન થાનકી

    પ્રસ્તાવના : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે કે જેમાં બાળકોના કિલકિલાટથી સમગ્ર પરિસર ગૂંજતું[...]

  • 🪔 દીપોત્સવી

    બાળ-માનસ

    ✍🏻 સ્વામી આત્મદીપાનંદ

    આજના યુગમાં જેને આપણે ૨૧મી સદી કહીએ, આધુનિક યુગ, ઈન્ટરનેટ-મોબાઈલનો યુગ, દરેક સ્તરની વ્યક્તિ જેમાં અટવાઈ ગઈ છે, તો શું બાળકો પણ તેમાં અટવાયા છે[...]

  • 🪔 દીપોત્સવી

    અર્વાચીન શિક્ષકની ભૂમિકા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને કામે લગાડવાની છે. શિક્ષકે વિદ્યાર્થીને માત્ર શિખવવાનું[...]

  • 🪔 દીપોત્સવી

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 સંકલન

    હું શું બની શકું ? માંથી - સં. સર વિલિયમ આૅસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકો માંહેના એક ચિકિત્સક હતા. વિદ્યાર્થી અવસ્થામાં ચિંતાઓ, માનસિક તાણ[...]

  • 🪔 દીપોત્સવી

    મલ્લીમસ્તાન બાબુ

    ✍🏻 સંકલન

    ગામડામાં ઊછરેલા મલ્લીમસ્તાન બાબુને અવારનવાર નજીકની પર્વતમાળાનાં જંગલોમાં રમવાનું ગમતું. સાત વર્ષની ઉંમરે એક વખત તેઓ લાકડાંની શોધમાં પર્વતની ટેકરીઓ પર ગયા અને મિત્રોથી અલગ[...]

  • 🪔 દીપોત્સવી

    કેપ્ટન વિજયંત થાપરનો અંતિમ પત્રઃ વીર આત્માના અંતઃકરણની એક ઝલક

    ✍🏻 સંકલન

    એ.આર. કે. શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. કારગીલમાં પોતાની અંતિમ પર્વત[...]

  • 🪔 દીપોત્સવી

    હિંમત અને કર્તવ્યનિષ્ઠા

    ✍🏻 સંકલન

    સંકટ સમયે નરેન્દ્રની હિંમત અને નિષ્ઠા ખીલી ઊઠતી. નરેન્દ્રના ઘરની પાસે એક વ્યાયામશાળા હતી. ભાઈબંધોને લઈ જઈને નરેન્દ્ર ત્યાં કસરત કરવા જતો. એક વખતે ત્યાં[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યવાદી નરેન્દ્ર

    ✍🏻 સંકલન

    બાળ નરેન (સ્વામી વિવેકાનંદ) તમારી જેમ જ શાળામાં જતો. એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા. તે વખતે વિદ્યાર્થીઓ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. તેમાં નરેન્દ્ર[...]

  • 🪔 દીપોત્સવી

    દુષ્કાળ પીડિતોની સેવા

    ✍🏻 સંકલન

    સને ૧૮૬૪માં શારદા અગિયાર વર્ષની થઈ. એ વર્ષે બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળના પંજામાંથી જયરામવાટી પણ બચી શક્યું નહીં. હજારો માણસો ભૂખમરાનો ભોગ બન્યા. શારદાના[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા શારદાદેવીનું બાળપણ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદા રમતગમતમાં બહુ સમય ન વેડફતી. ભગવાનની મૂર્તિઓને ફૂલો, બીલી કે તુલસી જેવાં પવિત્ર વૃક્ષોનાં પર્ણાે ચડાવવાનું એમને બહુ ગમતું. એમાંય કાલીમાતા અને લક્ષ્મીમાતાની[...]

  • 🪔 દીપોત્સવી

    ગરીબો પ્રત્યે સહાનુભૂતિ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે માતાને રસોઈમાં મદદ કરતી. નાનાં[...]

  • 🪔 દીપોત્સવી

    પંડિતોના પ્રશ્નનો ઉકેલ

    ✍🏻 સંકલન

    ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક બાબત વિશે ચર્ચા ચાલી. સામસામી[...]

  • 🪔 દીપોત્સવી

    ગદાઈએ વચન પાળ્યું

    ✍🏻 સંકલન

    ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા આપવાનો અધિકાર તો બ્રાહ્મણ સ્ત્રીને[...]

  • 🪔 દીપોત્સવી

    સાધુસંતોની સેવા

    ✍🏻 સંકલન

    ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ ગંભીર અને અંતર્મુખ થઈ ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું દર્શન

    ✍🏻 સંકલન

    એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે : ‘એક વખત હું પંચવટીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    અભૂતપૂર્વ શ્રદ્ધા

    ✍🏻 સંકલન

    નદીની સામે પાર રહેતા એક બ્રાહ્મણને એક દૂધવાળી દૂધ દેવા જતી. નિયમિત નાવ મળવાના અભાવે તે દરરોજ સમયસર દૂધ પહોંચાડી શકતી નહીં. મોડું થવા બદલ[...]

  • 🪔 દીપોત્સવી

    સંસારમાં કેવી રીતે રહેવું ?

    ✍🏻 સંકલન

    બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત સગાઓ[...]

  • 🪔 દીપોત્સવી

    પૈસાનો આવો અહંકાર

    ✍🏻 સંકલન

    એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી[...]

  • 🪔 દીપોત્સવી

    તીવ્ર વૈરાગ્ય કોને કહે ?

    ✍🏻 સંકલન

    એક દેશમાં દુકાળ પડ્યો. એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી (નદીમાંથી) પાણી લાવવા લાગ્યા. એક ખેડૂતના મનમાં ખૂબ જોર. તેણે એક દિવસ પ્રતિજ્ઞા લીધી કે[...]

  • 🪔 દીપોત્સવી

    ‘મહાવત નારાયણ’

    ✍🏻 સંકલન

    ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જયારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે[...]