🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2008
વિવિધ સ્વરૂપો આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે દિવ્ય રૂપનું, દિવ્ય ગુણોનું, દિવ્ય[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત પરિભ્રમણ
✍🏻 સ્વામી જપાનંદ
September 2008
આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૪
✍🏻 સંકલન
September 2008
ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્ભવી છે, એ આપણા માટે એક[...]
🪔
આપણાં આગમો - તંત્રો : એક અછડતી નજર
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2008
વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2008
ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે પણ[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
September 2008
तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે; नमस्यः પ્રણામ કરવા યોગ્ય (એટલે[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2008
શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય[...]
🪔 વિવેકવાણી
ધર્મ એટલે અનુભૂતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2008
ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધનાની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2008
પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2008
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वार्चां भजते मौढयाद्भस्मन्येव जुहोति सः ॥ સર્વભૂતની અંદર હું નિત્ય અંતર્યામીરૂપે રહું છું, મારા પરમાત્મારૂપને ન જોઈને માત્ર મૂર્તિઓ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2008
રામકૃષ્ણ મિશન, લીંબડીની શ્રીમા સારદા-ગાયદાન યોજના રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રોગીનારાયણ સેવા, દરિદ્ર નારાયણ સેવા, આપત્તિ પીડિત નારાયણ સેવા, શ્રીરામકૃષ્ણ જલધારા યોજના જેવાં સામાન્ય જનોના[...]
🪔 બાળવાર્તા
જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર
✍🏻 સંકલન
August 2008
(૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી વળ્યો. વરુણરાજાની મહેરથી સારો વરસાદ[...]
🪔
શ્રીમદ્ ભાગવતકથા - કાલિયાનાગનું દમન
✍🏻 સ્વામી ગીતાનંદ
August 2008
શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદ અને રાજસ્થાન
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 2008
મદ્રાસના લાંબાકાળના પ્રવાસનું કારણ ૧૮૯૨ના ડિસેમ્બરમાં જ રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીને યુરોપ અને અમેરિકાની યાત્રા માટે રૂપિયા દસ હજાર આપવાનો પ્રસ્તાવ કર્યો હતો, તેમ[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૩
✍🏻 સંકલન
August 2008
સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો યુવાનો માટે આજે પણ સ્વામી[...]
🪔 પ્રાસંગિક
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2008
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨
✍🏻 અક્ષયકુમાર સેન
August 2008
પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2008
પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
August 2008
स होवाच पितरं तत कस्मै मां दास्यसीति । द्वितीयं तृतीयं तँ होवाच मृत्यवे त्वा ददामीति ॥ ४॥ सः ह उवाच, તે (નચિકેતા) કહેવા લાગ્યો; पितरम्,[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2008
અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્વ્યવહાર,[...]
🪔 વિવેકવાણી
ભગવદ્ કૃપા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2008
શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન વધી શકે. જો એમ હોય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2008
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2008
वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥ અમારી જિહ્વા આપનાં નામ-ગુણ-કીર્તનમાં હંમેશ વ્યસ્ત રહે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2008
રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર ૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે તૃતીય બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું[...]
🪔 બાળવાર્તા
નારાયણ તીર્થ
✍🏻 સંકલન
July 2008
(૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
July 2008
(બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
July 2008
(મે ’૦૮થી આગળ) આદેશ અને યાત્રાની તૈયારી (૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ કરીને ખેતડી નરેશ રાજા અજિતસિંહજીના[...]
🪔
સાચી ધર્મપરાયણતા
✍🏻 ડૉ. એ.પી.જી. અબ્દુલ કલામ
July 2008
(સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧
✍🏻 અક્ષયકુમાર સેન
July 2008
(ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને[...]
🪔
ભારતની સન્નારીઓ
✍🏻 સંકલન
July 2008
અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૨
✍🏻 સંકલન
July 2008
તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં[...]
🪔 ઈતિહાસ
પ્રાચીન ભારતમાં શિક્ષણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2008
સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2008
બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2008
ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે[...]
🪔 વિવેકવાણી
વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2008
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આવા લોકો પણ હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2008
ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2008
त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः। वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥ ‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા (જાણવાની) ઇચ્છાથી ઉપનિષદના અર્થના રસનું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2008
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીની જલધારા પરબનું ૪૧મું સોપાન મંડાય છે. રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ભૂમિની અને ગ્રામ્યજનોની કાયમી તરસ છીપે[...]
🪔 બાળવાર્તા
શિવભક્ત વિદ્યાપતિ
✍🏻 સંકલન
June 2008
(૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા હતા. રાજા અને મહારાણી લક્ષ્મીદેવી[...]
🪔
ભારતની સન્નારીઓ
✍🏻 સંકલન
June 2008
શબરી ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે. તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં નારી હતાં. તેઓ પંપા નદીના[...]
🪔
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૦
✍🏻 અક્ષયકુમાર સેન
June 2008
(ગતાંકથી આગળ) પાઠક : મુક્ત ક્યાં થયો છું? જેવો હતો તેવો જ છું. એ જ રોગ, એ જ શોક, એ જ સંસારની ઝંઝટ. એ બધું[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૧
✍🏻 સંકલન
June 2008
ચારિત્ર્ય ઘડતરના બે પ્રભાવક સાધન એટલે હાલરડાં અને વાર્તાકથન : બાળકના જન્મ પછી માતા હાલરડાં દ્વારા પ્રત્યક્ષ અને મોટો પ્રભાવ પાડી શકે છે. દુ:ખની વાત[...]
🪔
માનવદેહ : એક અદ્ભુત સર્જન - ૧
✍🏻 ડૉ. એલેક્સીસ કેરેલ
June 2008
(રિડર્સ ડાઈઝેસ્ટના ‘ધ બુક ઓફ હ્યુમન બોડી’) નામના ગ્રંથમાં ડૉ. એલેક્સીસ કેરેલે લખેલ ‘મેન : ધ અનનોન’ પુસ્તકના સારસંક્ષેપનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 ઈતિહાસ
ભારતનું પ્રાચીન વાઙ્મય
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2008
(ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં[...]
🪔
પૃથ્વી પરનું સ્વર્ગ - માયાવતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2008
‘માયાવતી’, નામ સાંભળતાં જ કોઈ અલૌક્કિ, રહસ્યમયી માયાથી ભરેલી સૃષ્ટિ કલ્પનામાં ખડી થઈ જાય છે! અને ખરેખર આ માયાવતી છે જ એવી! લોહાઘાટથી મોટર રસ્તે[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2008
ભારતમાં અર્વાચીન નવોત્થાન : પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2008
ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર - વ્યાસ - શુક - શાણ્ડિલ્ય - ગર્ગ - વિષ્ણુ - કૌણ્ડિન્ય - શેષોદ્વવારુણિ - બલિ - હનુમદ્ - વિભીષણાદયો[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2008
બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્[...]
🪔 વિવેકવાણી
માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2008
તમારે કલ્યાણ સાધવું હોય તો, તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમ જ માનવરૂપમાં તેને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારનો ખજાનો સદાયનો નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2008
એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી[...]