• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ। ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥ ‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમૉરિયલ, વડોદરા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલની મુલાકાતે ૩૦ માર્ચના રોજ પધાર્યા હતા. ધ્યાનખંડ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું ચિત્રપ્રદર્શન, પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ચર્ચા[...]

  • 🪔

    શ્રીરામ-શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથા

    માનવી નિર્ધારે ને પ્રભુ પાર ઉતારે

    ✍🏻 સંકલન

    ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા[...]

  • 🪔 બાળવાર્તા

    સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા

    ✍🏻 સંકલન

    (૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી. - હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ

    ✍🏻 સંકલન

     આદર્શ ગૃહિણી કોણ? એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો.[...]

  • 🪔

    એકમેવાદ્વિતીયમ્‌

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર[...]

  • 🪔

    ધમ્મપદ : બુદ્ધની વાણી

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૦

    ✍🏻 સંકલન

    (માર્ચ ૨૦૦૮થી આગળ) સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૯

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે.[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્‌વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા[...]

  • 🪔 વિવેકવાણી

    વિચારવા જેવી બાબત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    એક સિદ્ધ તોફાન રોકે છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ । જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી બાજુએ સારદા અંબિકા છે, જેને[...]

  • 🪔

    એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં[...]

  • 🪔 બાળવિભાગ

    સીતા

    ✍🏻 સંકલન

    સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ફેબ્રુ.૦૮થી આગળ) સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર મદ્રાસ ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ મહારાજ, હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું - પહેલી કુંભકોણમ ગામમાં જોયેલી એક[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને[...]

  • 🪔

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્‌=જાણવું’ એ ધાતુ પરથી[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત પરિભ્રમણ - ૪

    ✍🏻 સ્વામી જપાનંદ

    (ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ[...]

  • 🪔

    શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રીમોરારિ બાપુ

    (તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.) લોકાભિરામમ્‌ રણરંગધીરમ્‌, રાજીવ નેત્રમ્‌ રઘુવંશનાથમ્‌ । નિરુપમ કરુણાકરંતમ્‌ શ્રીરામચંદ્રમ્‌ શરણં પ્રપદ્યે ॥ મનોજવં મારુતતુલ્યવેગમ્‌ જિતેન્દ્રિયમ્‌ બુદ્ધિમતામ્‌ વરિષ્ઠમ્‌[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૮

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્‌ એવ, કેવળ ભગવાન[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ,[...]

  • 🪔 વિવેકવાણી

    સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નામ-માહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्रीराम गोविन्द मुकुन्द कृष्ण । श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥ प्रौढारिषड्वर्गमहाभयेभ्यो । मां त्राहि नारायण विश्वमूर्ते ॥ श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव । श्रीगोविन्द हरे विष्णो नमस्ते[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો. રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કાવ્ય :  મા શારદ! - પીયૂષ પંડ્યા, ૪૩૩ (૯), ગુજરાતમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતનું સંવાદી સંગીત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૭

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે.[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૯

    ✍🏻 સંકલન

    આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૨

    ✍🏻 સંકલન

    ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૧

    ✍🏻 સંકલન

    મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्‌, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક  મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दीपायमान - नखरा - द्भदुर्गमार्गे शय्यायमान-चरणा-दपवर्गसौधे । प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या- मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥ विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा- देकान्तभक्तिजलधौ तरलायमानात्। कारुण्य-चिक्कणसुधासु सितायमाना- दन्यं परेशमवयामि न रामकृष्णात्[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ હતી. એમાં ભગવાન ઈશુની પૂજા,[...]

  • 🪔

    ઠાકુરની વાતો - શ્રીશ્રીમાના મુખે-૨

    ✍🏻 સં. રમેશ નાણાવટી

    (ગતાંકથી આગળ) સુખદુ:ખ દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી ભક્ત. આમ તો શ્રીઠાકોરભાઈ બ્રાહ્મણપંડિતના[...]

  • 🪔

    પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્‌ તમારાં સંતાનોનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૭

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે કે તેઓને પરમહંસદેવની અંદર એક[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે[...]