🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2008
કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ। ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥ ‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2008
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમૉરિયલ, વડોદરા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલની મુલાકાતે ૩૦ માર્ચના રોજ પધાર્યા હતા. ધ્યાનખંડ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું ચિત્રપ્રદર્શન, પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ચર્ચા[...]
🪔
શ્રીરામ-શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સુખાનંદ
May 2008
નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
માનવી નિર્ધારે ને પ્રભુ પાર ઉતારે
✍🏻 સંકલન
May 2008
ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા[...]
🪔 બાળવાર્તા
સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા
✍🏻 સંકલન
May 2008
(૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી. - હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ[...]
🪔 પ્રેરક પ્રસંગ
ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ
✍🏻 સંકલન
May 2008
આદર્શ ગૃહિણી કોણ? એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો.[...]
🪔
એકમેવાદ્વિતીયમ્
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
May 2008
એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર[...]
🪔
ધમ્મપદ : બુદ્ધની વાણી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2008
વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૦
✍🏻 સંકલન
May 2008
(માર્ચ ૨૦૦૮થી આગળ) સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2008
(ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૯
✍🏻 અક્ષયકુમાર સેન
May 2008
(ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય[...]
🪔
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2008
જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2008
(ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે.[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા[...]
🪔 વિવેકવાણી
વિચારવા જેવી બાબત
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2008
એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
એક સિદ્ધ તોફાન રોકે છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2008
એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2008
વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ । જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી બાજુએ સારદા અંબિકા છે, જેને[...]
🪔
એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
April 2008
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં[...]
🪔 બાળવિભાગ
સીતા
✍🏻 સંકલન
April 2008
સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
April 2008
(ફેબ્રુ.૦૮થી આગળ) સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર મદ્રાસ ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ મહારાજ, હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું - પહેલી કુંભકોણમ ગામમાં જોયેલી એક[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
April 2008
(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને[...]
🪔
ભારતનું પ્રાચીન વાઙ્મય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2008
(૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્=જાણવું’ એ ધાતુ પરથી[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત પરિભ્રમણ - ૪
✍🏻 સ્વામી જપાનંદ
April 2008
(ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ[...]
🪔
શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રીમોરારિ બાપુ
April 2008
(તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.) લોકાભિરામમ્ રણરંગધીરમ્, રાજીવ નેત્રમ્ રઘુવંશનાથમ્ । નિરુપમ કરુણાકરંતમ્ શ્રીરામચંદ્રમ્ શરણં પ્રપદ્યે ॥ મનોજવં મારુતતુલ્યવેગમ્ જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતામ્ વરિષ્ઠમ્[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૮
✍🏻 અક્ષયકુમાર સેન
April 2008
(ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?[...]
🪔
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2008
(ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2008
(ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્ એવ, કેવળ ભગવાન[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ,[...]
🪔 વિવેકવાણી
સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2008
આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નામ-માહાત્મ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2008
ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2008
श्रीराम गोविन्द मुकुन्द कृष्ण । श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥ प्रौढारिषड्वर्गमहाभयेभ्यो । मां त्राहि नारायण विश्वमूर्ते ॥ श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव । श्रीगोविन्द हरे विष्णो नमस्ते[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2008
રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો. રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2008
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કાવ્ય : મા શારદ! - પીયૂષ પંડ્યા, ૪૩૩ (૯), ગુજરાતમાં[...]
🪔 પ્રાસંગિક
ભારતનું સંવાદી સંગીત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2008
ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૭
✍🏻 અક્ષયકુમાર સેન
March 2008
(ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે.[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૯
✍🏻 સંકલન
March 2008
આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2008
(ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને[...]
🪔 બાળવિભાગ
ભારતની મહાન નારીઓ – ૨
✍🏻 સંકલન
March 2008
ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા[...]
🪔 બાળવિભાગ
ભારતની મહાન નારીઓ – ૧
✍🏻 સંકલન
March 2008
મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં[...]
🪔
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 2008
શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2008
(ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2008
કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2008
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2008
‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2008
दीपायमान - नखरा - द्भदुर्गमार्गे शय्यायमान-चरणा-दपवर्गसौधे । प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या- मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥ विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा- देकान्तभक्तिजलधौ तरलायमानात्। कारुण्य-चिक्कणसुधासु सितायमाना- दन्यं परेशमवयामि न रामकृष्णात्[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2008
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ હતી. એમાં ભગવાન ઈશુની પૂજા,[...]
🪔
ઠાકુરની વાતો - શ્રીશ્રીમાના મુખે-૨
✍🏻 સં. રમેશ નાણાવટી
February 2008
(ગતાંકથી આગળ) સુખદુ:ખ દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી ભક્ત. આમ તો શ્રીઠાકોરભાઈ બ્રાહ્મણપંડિતના[...]
🪔
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2008
(ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્ તમારાં સંતાનોનો[...]
🪔
શ્રીરામકૃષ્ણ મહિમા - ૭
✍🏻 અક્ષયકુમાર સેન
February 2008
(ગતાંકથી આગળ) વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે કે તેઓને પરમહંસદેવની અંદર એક[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
February 2008
(ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે[...]