🪔 દીપોત્સવી
સ્વામીજીના ચેતાતંત્રની સચેતતા
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી વિજ્ઞાનાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 દીપોત્સવી
સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા
✍🏻 સ્વામી અખંડાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 દીપોત્સવી
સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા
✍🏻 સ્વામી અખંડાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 દીપોત્સવી
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2013
આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની - ભારતીયો ગરીબ છે, અસહાય છે,[...]
🪔 વિવેકવાણી
પ્રભુ ઈશુ જ મને સહાય કરશે.
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2013
હવે તો મારે અતિ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. મને સેંકડો વાર આ દેશમાંથી નીકળી જઈને ભારત પાછા ફરવાનો વિચાર આવી ગયો હતો; પણ હવે[...]
🪔 અમૃતવાણી
વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2013
શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2013
यनोध्वस्तं जडमतवतां राज्यमेकातपत्रं सच्चैतन्यं जनगणमनः सर्वथाऽकारि तूर्णम् । धर्मग्लानिः प्रवचनमहामन्त्रशक्त्या निरस्ता उच्चैर्नीता भुवि भरतभूवैजयन्ती जयन्ती ।।1।। હે પ્રભુ, હું સ્વામી વિવેકાનંદના દિવ્યતેજને શી રીતે વર્ણવું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ ૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન, સાંજે શ્યામનામ સંકીર્તન અને આરતી[...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2013
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]
🪔
સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
october 2013
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી[...]
🪔
સત્સંગ સુધા
✍🏻 સ્વામી રામાનંદ સરસ્વતી
october 2013
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ભગવાનનાં નામ સ્મરણ અને ભજન કરતાં કરતાં સંયમ પોતાની મેળે જ[...]
🪔
સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું હાલતું ચાલતું પ્રદર્શન : વિવેકાનંદ રથ
✍🏻 સંકલન
october 2013
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ખૂણે પહોંચે અને ગુજરાતનું યુવાધન એમના સંદેશને ઝીલે અને જીરવે એ[...]
🪔 સંસ્મરણ
માયાવતીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
october 2013
ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
october 2013
ગતાંકથી આગળ... એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રબોધદી તેમજ પ્રફુલ્લમુખીદેવી[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
october 2013
પ્રકરણ - ૨ અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન તો શાળાનું ભણવાનું કામ ત્યાંજ[...]
🪔 Tu Paramahans Banish
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
october 2013
ગતાંકથી આગળ... મુગ્ધકારી અને સહજ પ્રશાંતપણું કલ્યાણ મહારાજ અવિચલ શાંતિમાં રહેનાર મહાપુરુષ હતા; તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. તેમજ ન તો કોઈ તેમને અશાંત કરી[...]
🪔
તમે પણ વધુ સારા માનવ બની શકો છો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 2013
આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
october 2013
અનુવાદક : મેધા કોટસ્થાને સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
october 2013
ગતાંકથી આગળ... વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી સર્વગતાનંદ
october 2013
ગતાંકથી આગળ... ૬. પાપનો સિદ્ધાંત બધા ધર્મોમાં ઘણા લોકો માટે પાપનો સિદ્ધાંત એ એક મોટી ચર્ચાનો વિષય છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘અગ્નિનો એક નાનકડો તણખો[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
october 2013
ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 2013
ગતાંકથી આગળ... ‘ધ સાયન્સ ઓફ લાઈફ’ પુસ્તકના અંત ભાગમાં, અર્વાચીન જીવશાસ્ત્રના દાર્શનિક અસરોની ચર્ચા કરતો વિભાગ છે. અહંની અસત્યતાની ચર્ચા કરતી વખતે મેં એ વિભાગમાંથી[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી[...]
🪔 વિવેકવાણી
નજર પાછળ નહિ પણ આગળ કરો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
october 2013
હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર સારરૂપે ત્રીસ રૂપિયાની કારકુની મેળવવી કે બહુ[...]
🪔 અમૃતવાણી
જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2013
શ્રીરામકૃષ્ણ - જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત - રહેશે નહિ, દેહની[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
october 2013
तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते । मम तु मतं शिवनामधने भवती कृपया किमु न क्रियते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 2013
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા
september 2013
ચાલો ખુશની બહેનને મળીએ ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ[...]
🪔
દિવ્ય સંદેશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
september 2013
૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં[...]
🪔 પુસ્તક પરિચય
પુસ્તક પરિચય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2013
સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ[...]
🪔
સત્સંગ સુધા
✍🏻 સ્વામી રામાનંદ સરસ્વતી
september 2013
માર્કંડેય આશ્રમ, ઓમકારેશ્વરનાં પૂજનીય અધ્યક્ષશ્રીના આ સંસ્મરણો એમના સહાયક સ્વામી પ્રણવાનંદજીના માધ્યમથી અમને મળ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં[...]
🪔
કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો અનોખો ઉછેર
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
september 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સંન્યાસીએ એક સમયે કચ્છ રાપરના જિલારવાંઢના ઝાટાવાડા ગામના રણપ્રદેશની મુલાકાત લીધી અને ત્યાંના ગરીબ, અભણ ગ્રામવાસીઓને મળીને એમની જરૂરતોની જાણકારી મેળવી.[...]
🪔 સંસ્મરણ
માયાવતીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
september 2013
શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’[...]
🪔 ભાવાંજલિ
સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપઃ સ્વામી નિર્મુક્તાનંદ
✍🏻 સ્વામી સમર્પણાનંદ
september 2013
ગતાંકથી આગળ... બહુ થોડી અને સામાન્ય આવશ્યકતાઓવાળા ઉપેન મહારાજ એક સીધા સાદા માણસ હતા. તેમના કોઈ ઉલ્લેખવા જેવા ભક્તો ન હતા. એટલે એમને ભાગ્યે જ[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
september 2013
ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન[...]
🪔 Tu Paramahans Banish
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
september 2013
ગતાંકથી આગળ... દર્દીઓ પ્રત્યે તેમની ઉદ્વિગ્નતા એક અન્ય સમયે તેમણે એક દર્દી વિશે કહ્યું, ‘ધારો કે તમારો ભાઈ પણ એવો જ હોય તો તમે તેના[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
september 2013
ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2013
ગતાંકથી આગળ... સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
september 2013
ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2013
ગતાંકથી આગળ... ૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2013
ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2013
ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું[...]
🪔 વિવેકવાણી
આત્મસમર્પણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2013
પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને[...]
🪔 અમૃતવાણી
તીર્થયાત્રાનો ઉદ્દેશ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2013
અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2013
पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमदिर्नि[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
august 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને સુધારેલી નવી આવૃત્તિના ગ્રંથોનું વિમોચન[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા
august 2013
પ્રકરણ : ૧ નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ. ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો ખુશીલાલ કહે છે. લત્તાના બધા[...]
🪔
ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2013
સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના[...]
🪔
ઉપલેટામાં ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નું ખીલતું પુષ્પ
✍🏻 સંકલન
august 2013
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી... ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને કેન્દ્ર બનાવી, ફરી એકવાર ગાર્ગીઓ[...]