• 🪔 વિવેકવાણી

    ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

     શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते । त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥ दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते । जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ દેવી પર વરદાન[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા. એમણે એક વર્ણનમાં આ ઘટના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧[...]

  • 🪔

    માને આદરાંજલિ

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્‌ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે. સંતાનોની બાબતમાં[...]

  • 🪔

    રાજસંન્યાસી દુર્ગાદાસ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને ઘણીવાર ત્યાં જોયા હતા. મનમાં[...]

  • 🪔

    તલવારની ધારનો માર્ગ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે પણ બધા આદર કરે. રંગની[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ ‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના આ ઉપદેશનું એક વૃદ્ધ માતાએ[...]

  • 🪔

    નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ

    ✍🏻 ડોંગરેજી મહારાજ

    ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી[...]

  • 🪔

    સાંડિયાથી હોશંગાબાદ

    ✍🏻 અમૃતલાલ વેગડ

    નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી વરસ્યો. ચોમાસું હમણાં જ પૂરું[...]

  • 🪔

    બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે ગૌતમ; हन्त, હવે; त, તને;[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે[...]

  • 🪔 સંસ્મરણ

    અધ્યાત્મની ખોજ-૩

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક[...]

  • 🪔

    મારા ગુરુભાઈ-૧

    ✍🏻 સ્વામી અમૂર્તાનંદ

    સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા બાદ તેઓ સ્વામી અમૂર્તાનંદ કહેવાયા.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં[...]

  • 🪔 વિવેકવાણી

    નીતિશાસ્ત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માયા કેવી છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥ ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ,[...]

  • 🪔

    પ્રભુનો પીપળો

    ✍🏻 સ્વામી જપાનંદ

    ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્‌ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે તેઓ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને[...]

  • 🪔 શિક્ષણ

    શ્યામાસુંદરીદેવી

    ✍🏻 પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા

    શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    ફકીર સરમદ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    સવા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. પોતાના મોટા ભાઈ દારાને મારીને પિતા શાહજહાઁને કેદ કરીને ઔરંગઝેબ દિલ્હીના સિંહાસન પર બેઠો હતો. ધર્મસ્થાનોમાં તોડફોડ કરતો અને[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં[...]

  • 🪔

    માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

     ‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ. અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે. ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી[...]

  • 🪔

    પુરુષાર્થ એ જ પારસમણિ

    ✍🏻 ડો. ગીતા ગીડા

    આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક જ દૂર રિક્ષા સ્ટેન્ડ હતું.[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.[...]

  • 🪔

    સંવાદ સાધવાની નવી પદ્ધતિ

    ✍🏻 ડો.હેમ ગિનોટ

    ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી - સં. બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]

  • 🪔 અધ્યાત્મ

    મારે યુવાનોને આંબવા છે - પ્રેરવા છે

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ

    આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો પ્રેમ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે જોઈએ. ‘બાડુજ્ય મહાશય ગીતગાન કરે,[...]

  • 🪔

    બાળવાર્તા

    ✍🏻 સંકલન

    ઈશ્વર ક્યાં છે? એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાનીએ કહ્યું: ‘ઈશ્વર સર્વસ્થળે[...]

  • 🪔

    ચંદરી ફઈ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં જાન આવે તો વર પક્ષના[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન  ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી

    ✍🏻 ડો. મનમોહનસિંહજી

    (ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય સમિતિની રચના પણ કરી છે.[...]

  • 🪔

    માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી[...]

  • 🪔

    રાજા બન્યા ઋષિ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    ભારતમાં સાધુ-સંતોને મુખે મુખે કહેલી પ્રચલિત કથા વહેતા જળ જેવી છે. ત્યાગ અને વૈરાગ્યના સ્રોતમાં કેટલાંય જીવન વહેતાં થયાં અને પૂર્ણતાના સાગરમાં મળ્યાં. તે બધી[...]

  • 🪔

    શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ[...]

  • 🪔

    મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૨

    ✍🏻 રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય

    (ગતાંકથી આગળ) ઠાકુરની જીવનકથાથી સૌ કોઈ પરિચિત છે. મુખ્યત્વે સ્વામી સારદાનંદજીએ લખેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નું અનુસરણ કરીને ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્‌’ ગ્રંથમાં મેં એ જ પરિચિત જીવન[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી[...]