🪔 વિવેકવાણી
ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2010
એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2010
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2010
सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते । त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥ दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते । जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ દેવી પર વરદાન[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
September 2010
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા. એમણે એક વર્ણનમાં આ ઘટના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2010
શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧[...]
🪔
માને આદરાંજલિ
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
September 2010
આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે. સંતાનોની બાબતમાં[...]
🪔
રાજસંન્યાસી દુર્ગાદાસ
✍🏻 રામેશ્વર તાંતિયા
September 2010
રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને ઘણીવાર ત્યાં જોયા હતા. મનમાં[...]
🪔
તલવારની ધારનો માર્ગ
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
September 2010
ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે પણ બધા આદર કરે. રંગની[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2010
કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ ‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના આ ઉપદેશનું એક વૃદ્ધ માતાએ[...]
🪔
નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ
✍🏻 ડોંગરેજી મહારાજ
September 2010
ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી[...]
🪔
સાંડિયાથી હોશંગાબાદ
✍🏻 અમૃતલાલ વેગડ
September 2010
નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી વરસ્યો. ચોમાસું હમણાં જ પૂરું[...]
🪔
બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2010
રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
September 2010
हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે ગૌતમ; हन्त, હવે; त, તને;[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2010
આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૩
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 2010
આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક[...]
🪔
મારા ગુરુભાઈ-૧
✍🏻 સ્વામી અમૂર્તાનંદ
September 2010
સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા બાદ તેઓ સ્વામી અમૂર્તાનંદ કહેવાયા.[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2010
ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં[...]
🪔 વિવેકવાણી
નીતિશાસ્ત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2010
શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માયા કેવી છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2010
એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2010
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥ ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ,[...]
🪔
પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
August 2010
ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
August 2010
કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે તેઓ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2010
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને[...]
🪔 શિક્ષણ
શ્યામાસુંદરીદેવી
✍🏻 પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા
August 2010
શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી[...]
🪔
ફકીર સરમદ
✍🏻 રામેશ્વર તાંતિયા
August 2010
સવા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. પોતાના મોટા ભાઈ દારાને મારીને પિતા શાહજહાઁને કેદ કરીને ઔરંગઝેબ દિલ્હીના સિંહાસન પર બેઠો હતો. ધર્મસ્થાનોમાં તોડફોડ કરતો અને[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2010
(જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
August 2010
સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2010
‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ. અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે. ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી[...]
🪔
પુરુષાર્થ એ જ પારસમણિ
✍🏻 ડો. ગીતા ગીડા
August 2010
આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક જ દૂર રિક્ષા સ્ટેન્ડ હતું.[...]
🪔 શાસ્ત્ર
અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
August 2010
ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.[...]
🪔
સંવાદ સાધવાની નવી પદ્ધતિ
✍🏻 ડો.હેમ ગિનોટ
August 2010
ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી - સં. બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
August 2010
यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम् उदकम्, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं,[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2010
ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]
🪔 અધ્યાત્મ
મારે યુવાનોને આંબવા છે - પ્રેરવા છે
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ
August 2010
આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2010
આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ[...]
🪔 વિવેકવાણી
સાચો પ્રેમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2010
કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2010
કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2010
सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2010
રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
July 2010
ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે જોઈએ. ‘બાડુજ્ય મહાશય ગીતગાન કરે,[...]
🪔
બાળવાર્તા
✍🏻 સંકલન
July 2010
ઈશ્વર ક્યાં છે? એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાનીએ કહ્યું: ‘ઈશ્વર સર્વસ્થળે[...]
🪔
ચંદરી ફઈ
✍🏻 રામેશ્વર તાંતિયા
July 2010
રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં જાન આવે તો વર પક્ષના[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
July 2010
ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી
✍🏻 ડો. મનમોહનસિંહજી
July 2010
(ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય સમિતિની રચના પણ કરી છે.[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
July 2010
સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી[...]
🪔
રાજા બન્યા ઋષિ
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
July 2010
ભારતમાં સાધુ-સંતોને મુખે મુખે કહેલી પ્રચલિત કથા વહેતા જળ જેવી છે. ત્યાગ અને વૈરાગ્યના સ્રોતમાં કેટલાંય જીવન વહેતાં થયાં અને પૂર્ણતાના સાગરમાં મળ્યાં. તે બધી[...]
🪔
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2010
સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ[...]
🪔
મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૨
✍🏻 રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય
July 2010
(ગતાંકથી આગળ) ઠાકુરની જીવનકથાથી સૌ કોઈ પરિચિત છે. મુખ્યત્વે સ્વામી સારદાનંદજીએ લખેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નું અનુસરણ કરીને ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્’ ગ્રંથમાં મેં એ જ પરિચિત જીવન[...]
🪔 શાસ્ત્ર
અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
July 2010
આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2010
દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી[...]