• 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૫

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    નર્મદાતટનાં પવિત્રતમ છ સ્થાનો- ૧. અમરકંટક, ૨. શૂલપાણિ, ૩. વિમલેશ્વર, ૪. ભરૂચ, ૫. કોરલ અને ૬. રેવારિસંગમ (ચાણોદ). કોરલમાં પ્રાચીન તીર્થાે ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ સંત[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો[...]

  • 🪔 વિવેકવાણી

    વાસ્તવિકતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું[...]

  • 🪔 અમૃતવાણી

    એક રસદાયક કિસ્સો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तुल्यलोष्ट कांचनम् च हेय नेय धी गतं स्त्रीषु नित्य मातृरुप शक्तिभाव भावुकम्। ज्ञान भक्ति भुक्ति मुक्ति शुद्ध बुद्धि दायकं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् ।। જેઓ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન,[...]

  • 🪔

    દુઃખ અને તેનું નિવારણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું[...]

  • 🪔

    મૂઠી ઊંચેરો માનવી

    ✍🏻 ડૉ. ગીતા ગીડા

    કોઈ અતીતની ઘટનાને લઈને ક્યારેક આપણે ઉદાસીનતામાં સરી પડીએ અથવા તો આપણી સાથે આવું કેમ બન્યું એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યા કરે. તેવા સમયે કોઈક એવો[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રેમ જ પરમ આનંદ છે નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ[...]

  • 🪔

    પ્રચંડ આત્મવિશ્વાસ

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે, આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈના પર આધાર રાખતા નથી. સૂર્યનારાયણ કોઈના પર આધાર રાખતા નથી, કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે[...]

  • 🪔

    શલ્ય ચિકિત્સામાં ભારતના પ્રથમ શલ્ય ચિકિત્સકો

    ✍🏻 જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ

    ભારતીય આરોગ્ય વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સાનો ખજાનો આયુર્વેદ છે. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ ગણે છે અને અથર્વવેદમાં આયુર્વેદ વિશે ઘણાં સૂક્તો જોવા મળે છે. ‘જ્ઞાનનો આ[...]

  • 🪔 બોધ કથા

    તામસી

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ - ૪

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ....) સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્‌ભુત હતી. એમના મનની આ અદ્‌ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત[...]

  • 🪔

    સંત મૂળદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૪

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા[...]

  • 🪔

    દિવ્ય રામાયણ

    ✍🏻 મોરારીબાપુ

    બરષા ગત નિર્મલ રિતુ આઈ । સુધિ ન તાત સીતા કૈ પાઈ ।। એકબાર કૈસે હુઁ સુધિ જાનૌં । કાલહુ જીતિ નિમિષ મહેું આનૌં ।।[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं[...]

  • 🪔 સંપાદકીય

    શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]

  • 🪔 વિવેકવાણી

    પૂણ્યભૂમિ ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः । अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥ હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) ઈતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ - સ્વામી નિખિલેશ્વરાનંદ[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે કરવાની હોવાથી નર્મદાદર્શન-સ્નાન આદિ થતાં[...]

  • 🪔 બાળવિભાગ

    સતી અનસૂયા

    ✍🏻 સંકલન

    પ્રભાતે સાત મહાન નારીઓ—સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની પુણ્ય સ્મૃતિમાં

    ✍🏻 વાલ્મીકિ પ્રસાદ સિંહ

    મહાન વ્યક્તિ ભાગ્યે જ જન્મ લે છે. પણ આપણા દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે ૧૯મી સદીના એક જ દસકામાં ભારતની ધરતી પર ત્રણ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે. ધર્મોની સમાનતાને દઢ કરતાં તેમણે[...]

  • 🪔 પૌરાણિક ભારતમાંથી કથાઓ

    શ્રદ્ધાનો દીપ

    ✍🏻 સ્વામી સુનિર્માલાનંદ

    શ્રદ્ધાનો દીપ તે એક સાધારણ નારી હતી પરંતુ તેની શ્રદ્ધા પૂર્ણ હતી અને તે શ્રદ્ધાના બળે તેના જીવનમાં અશક્ય જણાતી ઘટના વાસ્તવિક બની. શબરી! ભારતીય[...]

  • 🪔 બોધ કથા

    પ્રેમસાગરનું ખેંચાણ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ આશ્રય લીધો છે. બધાં તીર્થ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ) સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ચૂક્યા હતા.[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    દિવ્ય પ્રેમનો ખજાનો એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ એના ઉત્તરમાં કહ્યું:[...]

  • 🪔

    શ્રી ચૈતન્ય મહાપ્રભુની વિનમ્રતા અને ઉદાત્ત ભાવના

    ✍🏻 સંકલન

    ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને આચાર્ય વલ્લભભટ્ટ એમના પ્રત્યે ખૂબ આકર્ષાયા. એક[...]

  • 🪔 સંકલન

    બે લઘુકથાઓ

    ✍🏻 સંકલન

    ‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા કે બાપ બાળકને એક વાર કહે છે,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ[...]

  • 🪔

    સત્ દેવીદાસ – અમર દેવીદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ,[...]

  • 🪔 વિવેકવાણી

    માતૃત્વ અને સીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્‌ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા પેઠે. તેણે માતાના જીવનનું અનુકરણ કરવું પડે;[...]

  • 🪔 અમૃતવાણી

    જેવા ગુરુ તેવા ચેલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શંકરાચાર્ય

    यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो सक्तः । पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં સુધી તેનો પોતાનો પરિવાર તેનામાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૩૧[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર બન્યા. વહેલી સવારે તેઓ શિયાલદા[...]

  • 🪔 સંવાદ

    આજે અને આવતી કાલે

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કવિઓ અને સંતો એમાં આપણને[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી દેવપૂજાવિધિમાં પરિક્રમા પણ છે. તેથી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું, સરખું ગોઠવવું – વગેરે અર્થ[...]

  • 🪔

    સૌરાષ્ટ્રના સંત કવિયત્રી ગંગાસતી

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ[...]

  • 🪔

    નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર

    ✍🏻 રમેશભાઈ સંઘવી

    (ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય તો આગળ ન વધાય. ઠાકુરની[...]

  • 🪔 બોધ કથા

    વિરલ સાધન

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે. દૂર એક નાનકડી માટીની કુટિર[...]