• 🪔 અમૃતવાણી

    એને માટે કશુંય અશક્ય નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि । दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वेते ।। (10.31.1) ગોપીઓ કહે છે - હે પ્રાણપ્રિય કૃષ્ણ ![...]

  • 🪔 સંકલન

    સ્વામી વિવેકાનંદ પ્રદર્શન - અહેવાલ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં[...]

  • 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૧

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન

    ✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી

    ‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]

  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના[...]

  • 🪔 વાર્તા

    એક કમભાગીની કથા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]

  • 🪔 સંસ્મરણ

    મૂર્તિમંત શ્રદ્ધા - મોતના મુખમાંથી-૨

    ✍🏻 મણિ ભૌમિક - અનુ. શકુંતલા નેને.

    વાવાઝોડું ત્રાટક્યાના બરાબર એક વર્ષ પછી ૧૦ ડિસે. ૧૯૪૩નો એસોસીએટેડ પ્રેસનો સંદેશો આ મુજબ હતો. ‘મીદનાપુરમાં કૂતરાં અને ગીધડાંનો શિકાર બનેલાં મડદાં નહેરોમાં તરતાં દેખાયાં.[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે? ૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]

  • 🪔 સંસ્કૃતિ

    સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૭

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્‌બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ[...]

  • 🪔 સંસ્મરણ

    અમરનાથ અને ક્ષીરભવાની-૨

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ।।2।। ‘દેહધારી જેમ જૂનાં થઈ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રબળ બનાવે તે કેળવણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણા શિક્ષણશાસ્ત્રીઓ આપણા છોકરાઓને પઢાવીને પોપટ બનાવી મૂકે છે, અને તેમનાં ભેજાંમાં અનેક વિષયો ઠાંસી ઠાંસીને મગજ ખરાબ કરી નાખે છે... આ ઉચ્ચ કેળવણી રહે[...]

  • 🪔 અમૃતવાણી

    પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે!

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः । जाने न किंचित्कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ।। શિષ્યઃ હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું? મારી શી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૪ એપ્રિલથી ૮ મે સુધી આશ્રમના પટાંગણમાં તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં અહીં આપેલાં વિવિધ કેન્દ્રોમાં[...]

  • 🪔 વાર્તા

    ‘સમ્રાટ અને સાધુ’

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર[...]

  • 🪔 વાર્તા

    ભારતની પૌરાણિક કથાઓ

    ✍🏻 સ્વામી સુનિર્મલાનંદ

    સત્યનિષ્ઠ રાજા સત્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિનું ભલા કોણ કંઈ બગાડી શકે? કેટલાક સમય પૂરતી વિટંબણાઓ આવી શકે પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે.[...]

  • 🪔 સંકલન

    ભાગ્ય ચડે કે કર્મ?

    ✍🏻 સંકલન

    વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લખો તમારું ભાગ્ય.[...]

  • 🪔 સંસ્મરણ

    મૂર્તિમંત શ્રદ્ધા - મોતના મુખમાંથી

    ✍🏻 મણિ ભૌમિક - અનુ. શકુંતલા નેને.

    ૧૯૪૨ના ઉનાળામાં જેવી ગાંધીજીએ ‘હિન્દ છોડો’ ચળવળ શરૂ કરી કે તરત બ્રિટિશ સરકારે તેમને ફરીથી જેલમાં પૂર્યા. તેમણે ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા જેનાથી તેમની[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    નૈતિક મર્યાદાઓનો વિનાશ વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે[...]

  • 🪔 સંસ્મરણ

    કટાવા કરતાં ઘસાવું સારું!

    ✍🏻 રશ્મિ બંસલ

    ‘૧૯૯૪’માં પહેલીવાર હું બેલૂરમઠ આવ્યો. હું અહીં સાધુ બનવા નહોતો આવ્યો. મારે તો બસ જગ્યા જોવી હતી. તે વખતના જનરલ સેક્રેટરી પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજે મને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નાના માણસોની મોટી વાતો, મોટા માણસોની નાની વાતો

    ✍🏻 ડો. ગીતા ગીડા

    સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]

  • 🪔 સંસ્મરણ

    આનંદ-કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા.[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા[...]

  • 🪔 સંસ્કૃતિ

    સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૬

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    શુદ્ધાનંદની તબિયત સુધરતાં સ્વામી નિરંજનાનંદજીની ચિંતામાં મોટે ભાગે રાહત મળી. ચારુચંદ્ર હજી સ્વામીજીના સંપર્કમાં આવવાના હતા. આમ છતાં આ બંને સંન્યાસીઓના પવિત્ર સંગાથે એમના ભાવિ[...]

  • 🪔 સંસ્મરણ

    અમરનાથ અને ક્ષીરભવાની

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર[...]

  • 🪔 વિવેકવાણી

    નિઃસ્વાર્થભાવે કામ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ફરી એકવાર અદ્વૈતનો એ મહાન ધ્વજ ફરકાવો. જ્યાં સુધી તમે જુઓ નહીં કે એ એક જ ઈશ્વર સર્વ ઠેકાણે હાજરાહજૂર છે, ત્યાં સુધી બીજી કોઈ[...]

  • 🪔 અમૃતવાણી

    કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम्। खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ।। સંસારના ભયનો નાશ કરનાર, દેવોના સ્વામી, ગંગાને ધારણ કરનાર, વૃષભ રૂપી વાહનવાળા, અંબિકાના સ્વામી, ખટ્વાંગ, ત્રિશૂલ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ[...]

  • 🪔 સંકલન

    જીવન શું છે?

    ✍🏻 સંકલન

    જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિજ્ઞાનનો દુરુપયોગ આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ ‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના[...]

  • 🪔

    કટાવા કરતાં ઘસાવું સારું!

    ✍🏻 રશ્મિ બંસલ

    ‘મારો જન્મ અને ઉછેર રાયપુરમાં થયો.’ પપ્પા-મમ્મી બંને એન્જિનિયર્સ છે. મમ્મી રાયપુર એન્જિનિયરિંગ કાૅલેજમાં પ્રોફેસર અને પપ્પા ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ)માં હતા. નાનપણથી[...]

  • 🪔

    ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ?

    ✍🏻 ડો. ગીતા ગીડા

    માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ-પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર[...]

  • 🪔

    હૃદય સમ્રાટ

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    ગરીબોના મસીહા મહાકવિ ‘નિરાલા’એ રોયલ્ટીની બધી જ રકમ નિર્ધન વૃદ્ધોને અર્પિત કરી હતી. નેપોલીયન બોનાપાર્ટે દોઢ મહિનો ભૂખ્યા રહીને ગરિબ કન્યાનાં આંસુ લૂછ્યાં હતાં. મહત્ત્વાકાંક્ષી[...]

  • 🪔 સંકલન

    શ્રી શંકરાચાર્ય

    ✍🏻 સંકલન

    હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં[...]

  • 🪔 સંકલન

    પ્રામાણિક વિદ્યાર્થી

    ✍🏻 સંકલન

    પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર[...]

  • 🪔

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૧

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો[...]

  • 🪔

    સંત મેકરણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં[...]