🪔 અમૃતવાણી
એને માટે કશુંય અશક્ય નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2012
ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
august 2012
जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि । दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वेते ।। (10.31.1) ગોપીઓ કહે છે - હે પ્રાણપ્રિય કૃષ્ણ ![...]
🪔 સંકલન
સ્વામી વિવેકાનંદ પ્રદર્શન - અહેવાલ
✍🏻 સંકલન
july 2012
સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં[...]
🪔 પ્રેરણા
તમારા જ જેવા...-૧
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
july 2012
ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ,[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન
✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી
july 2012
‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે[...]
🪔 પ્રાસંગિક
ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
july 2012
ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]
🪔 યુવજગત
નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
july 2012
મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના[...]
🪔 વાર્તા
એક કમભાગીની કથા
✍🏻 રામેશ્વર તાંતિયા
July 2012
રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]
🪔 સંસ્મરણ
મૂર્તિમંત શ્રદ્ધા - મોતના મુખમાંથી-૨
✍🏻 મણિ ભૌમિક - અનુ. શકુંતલા નેને.
july 2012
વાવાઝોડું ત્રાટક્યાના બરાબર એક વર્ષ પછી ૧૦ ડિસે. ૧૯૪૩નો એસોસીએટેડ પ્રેસનો સંદેશો આ મુજબ હતો. ‘મીદનાપુરમાં કૂતરાં અને ગીધડાંનો શિકાર બનેલાં મડદાં નહેરોમાં તરતાં દેખાયાં.[...]
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
july 2012
આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે? ૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી.[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2012
ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં[...]
🪔 ચિંતન
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2012
ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
july 2012
ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૭
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2012
આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ[...]
🪔 સંસ્મરણ
અમરનાથ અને ક્ષીરભવાની-૨
✍🏻 સ્વામી ગંભીરાનંદ
july 2012
આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2012
શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ।।2।। ‘દેહધારી જેમ જૂનાં થઈ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2012
સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]
🪔 વિવેકવાણી
પ્રબળ બનાવે તે કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2012
આપણા શિક્ષણશાસ્ત્રીઓ આપણા છોકરાઓને પઢાવીને પોપટ બનાવી મૂકે છે, અને તેમનાં ભેજાંમાં અનેક વિષયો ઠાંસી ઠાંસીને મગજ ખરાબ કરી નાખે છે... આ ઉચ્ચ કેળવણી રહે[...]
🪔 અમૃતવાણી
પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2012
કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
july 2012
कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः । जाने न किंचित्कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ।। શિષ્યઃ હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું? મારી શી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 2012
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૪ એપ્રિલથી ૮ મે સુધી આશ્રમના પટાંગણમાં તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં અહીં આપેલાં વિવિધ કેન્દ્રોમાં[...]
🪔 વાર્તા
‘સમ્રાટ અને સાધુ’
✍🏻 રામેશ્વર તાંતિયા
june 2012
૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર[...]
🪔 વાર્તા
ભારતની પૌરાણિક કથાઓ
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
june 2012
સત્યનિષ્ઠ રાજા સત્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિનું ભલા કોણ કંઈ બગાડી શકે? કેટલાક સમય પૂરતી વિટંબણાઓ આવી શકે પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે.[...]
🪔 સંકલન
ભાગ્ય ચડે કે કર્મ?
✍🏻 સંકલન
june 2012
વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લખો તમારું ભાગ્ય.[...]
🪔 સંસ્મરણ
મૂર્તિમંત શ્રદ્ધા - મોતના મુખમાંથી
✍🏻 મણિ ભૌમિક - અનુ. શકુંતલા નેને.
june 2012
૧૯૪૨ના ઉનાળામાં જેવી ગાંધીજીએ ‘હિન્દ છોડો’ ચળવળ શરૂ કરી કે તરત બ્રિટિશ સરકારે તેમને ફરીથી જેલમાં પૂર્યા. તેમણે ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા જેનાથી તેમની[...]
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
june 2012
નૈતિક મર્યાદાઓનો વિનાશ વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે[...]
🪔 સંસ્મરણ
કટાવા કરતાં ઘસાવું સારું!
✍🏻 રશ્મિ બંસલ
june 2012
‘૧૯૯૪’માં પહેલીવાર હું બેલૂરમઠ આવ્યો. હું અહીં સાધુ બનવા નહોતો આવ્યો. મારે તો બસ જગ્યા જોવી હતી. તે વખતના જનરલ સેક્રેટરી પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજે મને[...]
🪔 પ્રેરક પ્રસંગ
નાના માણસોની મોટી વાતો, મોટા માણસોની નાની વાતો
✍🏻 ડો. ગીતા ગીડા
june 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]
🪔 સંસ્મરણ
આનંદ-કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
june 2012
સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા.[...]
🪔 ચિંતન
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત-૨
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2012
તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા[...]
🪔 સંસ્કૃતિ
સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
june 2012
દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૬
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2012
શુદ્ધાનંદની તબિયત સુધરતાં સ્વામી નિરંજનાનંદજીની ચિંતામાં મોટે ભાગે રાહત મળી. ચારુચંદ્ર હજી સ્વામીજીના સંપર્કમાં આવવાના હતા. આમ છતાં આ બંને સંન્યાસીઓના પવિત્ર સંગાથે એમના ભાવિ[...]
🪔 સંસ્મરણ
અમરનાથ અને ક્ષીરભવાની
✍🏻 સ્વામી ગંભીરાનંદ
june 2012
સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
june 2012
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2012
૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર[...]
🪔 વિવેકવાણી
નિઃસ્વાર્થભાવે કામ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 2012
ફરી એકવાર અદ્વૈતનો એ મહાન ધ્વજ ફરકાવો. જ્યાં સુધી તમે જુઓ નહીં કે એ એક જ ઈશ્વર સર્વ ઠેકાણે હાજરાહજૂર છે, ત્યાં સુધી બીજી કોઈ[...]
🪔 અમૃતવાણી
કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2012
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
june 2012
प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम्। खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ।। સંસારના ભયનો નાશ કરનાર, દેવોના સ્વામી, ગંગાને ધારણ કરનાર, વૃષભ રૂપી વાહનવાળા, અંબિકાના સ્વામી, ખટ્વાંગ, ત્રિશૂલ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
May 2012
આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ[...]
🪔 સંકલન
જીવન શું છે?
✍🏻 સંકલન
May 2012
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની[...]
🪔
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2012
વિજ્ઞાનનો દુરુપયોગ આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ ‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના[...]
🪔
કટાવા કરતાં ઘસાવું સારું!
✍🏻 રશ્મિ બંસલ
May 2012
‘મારો જન્મ અને ઉછેર રાયપુરમાં થયો.’ પપ્પા-મમ્મી બંને એન્જિનિયર્સ છે. મમ્મી રાયપુર એન્જિનિયરિંગ કાૅલેજમાં પ્રોફેસર અને પપ્પા ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ)માં હતા. નાનપણથી[...]
🪔
ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ?
✍🏻 ડો. ગીતા ગીડા
May 2012
માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ-પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર[...]
🪔
હૃદય સમ્રાટ
✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’
May 2012
ગરીબોના મસીહા મહાકવિ ‘નિરાલા’એ રોયલ્ટીની બધી જ રકમ નિર્ધન વૃદ્ધોને અર્પિત કરી હતી. નેપોલીયન બોનાપાર્ટે દોઢ મહિનો ભૂખ્યા રહીને ગરિબ કન્યાનાં આંસુ લૂછ્યાં હતાં. મહત્ત્વાકાંક્ષી[...]
🪔 સંકલન
શ્રી શંકરાચાર્ય
✍🏻 સંકલન
May 2012
હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં[...]
🪔 સંકલન
પ્રામાણિક વિદ્યાર્થી
✍🏻 સંકલન
May 2012
પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
May 2012
સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર[...]
🪔
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૧
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2012
સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો[...]
🪔
સંત મેકરણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
May 2012
કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં[...]