🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2017
ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી[...]
🪔 સંસ્મરણ
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત
✍🏻 સંકલન
august 2017
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
august 2017
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે[...]
🪔 સ્તોત્ર
मधुराष्टकम्
✍🏻 સંકલન
August 2017
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।[...]
🪔 સ્તોત્ર
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
✍🏻 સંકલન
august 2017
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર[...]
🪔 સંપાદકીય
જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2017
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે.[...]
🪔 વિવેકવાણી
હે અર્જુન! ઊભો થા અને યુદ્ધ કર!
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 2017
ઊઘડતું દૃશ્ય યુદ્ધભૂમિનું છે; બન્ને પક્ષ પોતાનાં સગાઓ અને મિત્રોને જુએ છે: એક ભાઈ એક પક્ષે છે, બીજો ભાઈ બીજા પક્ષે. પિતામહ એક પક્ષે છે,[...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
august 2017
તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પર હંમેશાં વરસી રહ્યા છે.[...]
🪔 અમૃતવાણી
વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2017
જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
august 2017
लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः स ह्यात्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ।।4।। વળી ભલે કેટલાક લોકો ગમે તે રીતે તન-મનની શક્તિવાળો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2017
રામકૃષ્ણ મિશન, પશ્ચિમ બંગાળની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ શાળા પરીક્ષાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આસાનસોલ ૯૦ ૯૦ - - ૯૦ વરાહનગર ૧૭૫ ૧૭૫ -[...]
🪔 ચિંતન
કૂવાનો દેડકો
✍🏻 પુષ્પા અંતાણી
july 2017
કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2017
रेवा तटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे ॥ નર્મદા તટે(રેવા તટે) તપશ્ર્ચર્યાની મહત્તા ગણાય છે અને ગંગાકાઠે મરણનો મહિમા છે. આ લેખમાં ઓમકારેશ્ર્વર તીર્થનો મહિમા[...]
🪔 પ્રાસંગિક
દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
july 2017
સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરુસ્તોત્રમ્
✍🏻 સંકલન
july 2017
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરવે નમ:
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
July 2017
ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
july 2017
સ્વામી વિવેકાનંંદની પહેલી અલમોડા મુલાકાત શ્રીરામકૃષ્ણ કુટિર બનતા પહેલાં, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ વારંવાર અલમોડા આવ્યા હતા. એના સંદર્ભમાં ઘણું જાણવા મળે છે, જે[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનાં સોપાન
✍🏻 શ્રી ભાણદેવ
july 2017
અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા[...]
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
july 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી[...]
🪔 ચિંતન
નિષ્ફળતા પણ સફળતાની સીડી છે
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
july 2017
ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી[...]
🪔 ચિંતન
હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
july 2017
એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું[...]
🪔 ઇતિહાસ
ગંગામૈયા
✍🏻 શ્રીકાકાસાહેબ કાલેલકર
july 2017
ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2017
મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
july 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ? મહારાજ - જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે,[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2017
શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2017
જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2017
(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના 400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની 2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2017
દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના સદા બેઈમાની તથા ઢોંગને પકડી પાડે છે.[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
july 2017
પ્ર : મારા પર ઈશ્વરની કૃપા ક્યારે ઊતરશે ? ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો[...]
🪔 અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2017
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2017
सर्ववेदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ।।1।। મનવાણીથી જાણવા અશક્ય છતાં સર્વ વેદાંતના સિદ્ધાંતથી જેમને જાણી શકાય છે, એ પરમાનંદ સ્વરૂપ સદ્ગુરુ શ્રીગોવિંદને હું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2017
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ - મહોત્સવ-વિવિધા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૭ (શ્રીરામકૃષ્ણ મંદિરના ૩૮મા પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે) ના રોજ એક જપયજ્ઞનું આયોજન સવારે ૫[...]
🪔 ચિંતન
પરોપદેશે પાંડિત્યમ્
✍🏻 સ્વામી આત્માનંદ
june 2017
ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે[...]
🪔 ચિંતન
એકાગ્રતા કેળવો અને મહાન બનો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
june 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]
🪔 વેદ વાર્તા
આરુણિ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
june 2017
એવં સા દક્ષિણા ગંગા મહાપાતકનાશિની । ઉત્તરે જાહ્નવી દેશે પુણ્યાત્વં દક્ષિણે શુભા ॥ (નર્મદાપુરાણ - 6.22) તે (નર્મદા મૈયા) મહાપાતક નાશ કરનારાં દક્ષિણનાં ગંગા છે.[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
june 2017
અલમોડા આશ્રમ સ્વામી શિવાનંદજી 1913-1915ના ગાળામાં અલમોડામાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એમને ખબર મળી કે એમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મધુપ્રમેહ અને અનિદ્રાના રોગથી પીડાઈ[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનું સ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
june 2017
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને[...]
🪔 ઇતિહાસ
રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
june 2017
પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2017
મણકો ત્રીજો - જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
june 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા? મહારાજ - નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ[...]
🪔 અધ્યાત્મ
શ્રીજગન્નાથ રથયાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
june 2017
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક[...]
🪔 અધ્યાત્મ
श्रीजगन्नाथाष्टकम्
✍🏻 સંકલન
june 2017
कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાનું ઔચિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2017
સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 2017
પવિત્ર આર્યાવર્તમાં પણ જેને પવિત્રમાં પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે તે આ ભૂમિ છે; જેના વિશે આપણા મહાન સ્મૃતિકાર મનુ ઉલ્લેખ કરે છે તે બ્રહ્માવર્ત[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
june 2017
સરયૂબાલાદેવીની નોંધ મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી મને આનંદ થયો. આજે રાધાષ્ટમીનો શુભ દિવસ[...]
🪔 અમૃતવાણી
વૈરાગ્ય અને ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2017
સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો[...]
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
june 2017
બીજો અંશ અહીં એક શંકા ઊભી થાય છે કે આત્માના પ્રકરણમાં બ્રહ્મનું ઉદાહરણ આપવું એ તો ઘણી બેહૂદી વાત છે. ઘણી જ વિચિત્ર વાત છે[...]