🪔 પ્રાસંગિક
દુર્ગાપૂજા
✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ
october 2016
(અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ
✍🏻 ડાંકૃતિ ધોળકિયા
September 2016
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ[...]
🪔 પ્રાસંગિક
ભક્તવત્સલ ભગવાન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
august 2016
મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં[...]
🪔 પ્રાસંગિક
ગણતંત્ર
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
august 2016
માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને[...]
🪔 પ્રાસંગિક
અવતારવાદનાં ત્રણ રહસ્યો
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
july 2016
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે[...]
🪔 પ્રાસંગિક
મહાકુંભ પર્વ
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
july 2016
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ
✍🏻 એક સંન્યાસી
july 2016
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]
🪔 પ્રાસંગિક
અવતાર
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
may 2016
આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ.[...]
🪔 પ્રાસંગિક
ભગવાન પરશુરામ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2016
ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ[...]
🪔 પ્રાસંગિક
સંવાદ અને વિવાદ
✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
april 2016
તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત. વિવાદનો અર્થ છે :[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ
✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા
march 2016
સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ[...]
🪔 પ્રાસંગિક
અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2016
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય[...]
🪔 પ્રાસંગિક
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
february 2016
(અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ[...]
🪔 પ્રાસંગિક
ધ્યાન કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી શિવાનંદ
february 2016
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું[...]
🪔 પ્રાસંગિક
કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2016
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]
🪔 પ્રાસંગિક
સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
february 2016
મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
january 2016
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ મહિમાગાન
✍🏻 સચિન દવે
january 2016
ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
january 2016
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા.[...]
🪔 પ્રાસંગિક
મા શારદા અને ભારતીય લોકતંત્ર
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2015
નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
january 2013
રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય[...]
🪔 પ્રાસંગિક
ચૂપકે ચૂપકે બોલ મૈના
✍🏻 જૂથિકા રોય
november 2012
(જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી[...]
🪔 પ્રાસંગિક
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
october 2012
ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]
🪔 પ્રાસંગિક
શીતળા સાતમ
✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી
august 2012
શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી[...]
🪔 પ્રાસંગિક
સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે
✍🏻 દિપક કુમાર. એ. રાવલ
august 2012
આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી.[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન
✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી
july 2012
‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે[...]
🪔 પ્રાસંગિક
ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
july 2012
ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]
🪔 પ્રાસંગિક
સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ
✍🏻 ઘનશ્યામ ગઢવી
December 2011
લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા[...]
🪔 પ્રાસંગિક
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2011
શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ[...]
🪔 પ્રાસંગિક
પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી
✍🏻 જોસેફાઈન મેક્લાઉડ
December 2011
અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પવિત્રતા[...]
🪔 પ્રાસંગિક
અહમ્ બ્રહ્મસ્વરૂપિણી
✍🏻 ડો. સુરુચિ પાંડે
October 2011
શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૨
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
August 2011
(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૧
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
July 2011
નારદજીને પૂર્વજન્મના સદ્ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર[...]
🪔 પ્રાસંગિક
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨
✍🏻 ડો. આર. એ. માશેલકર
May 2010
(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ[...]
🪔 પ્રાસંગિક
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧
✍🏻 ડો. આર. એ. માશેલકર
April 2010
(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ[...]
🪔 પ્રાસંગિક
માનસ-રોગ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
April 2009
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 પ્રાસંગિક
ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2008
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]
🪔 પ્રાસંગિક
પ્રભુની અદ્ભુત કૃતિ શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2008
એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2008
આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠમાં દુર્ગાપૂજા
✍🏻 સંકલન
October 2008
બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી[...]
🪔 પ્રાસંગિક
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2008
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]
🪔 પ્રાસંગિક
ભારતનું સંવાદી સંગીત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2008
ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]
🪔 પ્રાસંગિક
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2008
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણ
✍🏻 સંકલન
September 2007
કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી કોઈ હિન્દુ તેનું નામ ન[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સંકલન
March 2007
★ હે મહાત્મન્! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
March 2007
★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
February 2007
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2006
નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો[...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી
✍🏻 સંકલન
August 2006
સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે : શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર[...]