🪔 પ્રાસંગિક
લોકોનો માનીતો તહેવાર હોળી
✍🏻 સંકલન
march 2019
હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના અનન્ય સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ
✍🏻 સંકલન
march 2019
યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની મા સરસ્વતી
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2019
મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય[...]
🪔 પ્રાસંગિક
મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ
✍🏻 ભગિની નિવેદિતા
january 2019
ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક[...]
🪔 પ્રાસંગિક
એક અકિંચન સંન્યાસી
✍🏻 નગેન્દ્રનાથ ગુપ્ત
january 2019
જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક[...]
🪔 પ્રાસંગિક
વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો
✍🏻 એમ. સી. ચાગલા
january 2019
સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ[...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા
✍🏻 સ્વામી ઓંકારેશ્વરાનંદ
december 2018
આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ
✍🏻 સ્વામી અખંડાનંદ
october 2018
દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા.[...]
🪔 પ્રાસંગિક
નવરાત્રી પર્વ અને નવદુર્ગા
✍🏻 સંકલન
october 2018
આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની[...]
🪔 પ્રાસંગિક
ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ
✍🏻 સંકલન
september 2018
શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું.[...]
🪔 પ્રાસંગિક
વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
✍🏻 સંકલન
september 2018
5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદજી
✍🏻 સંકલન
september 2018
કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ[...]
🪔 પ્રાસંગિક
જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના
✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
september 2018
ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ[...]
🪔 પ્રાસંગિક
રક્ષાબંધન
✍🏻 સંકલન
august 2018
શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે[...]
🪔 પ્રાસંગિક
પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
july 2018
‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’ ‘ઈશ્વરને કેવી રીતે જાણવો?’ ‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને[...]
🪔 પ્રાસંગિક
પ્રાસંગિક : કબીરસાહેબ
✍🏻 સ્વામી ગીતાનંદ
june 2018
કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ[...]
🪔 પ્રાસંગિક
પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી
✍🏻 સ્વામી ગીતાનંદ
june 2018
જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥ આ[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શ્રીપરશુરામ
✍🏻 સંકલન
may 2018
વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીર સ્વામી-સંક્ષિપ્ત જીવન
✍🏻 સંકલન
march 2018
अर्हंन्तो भगवंत इन्द्रमहिता:, सिद्धाष्च सिद्धिस्थिता । आचार्या जिनशासनोन्नतिकरा:, पूज्या उपाध्यायका: । श्री सिद्धान्तसपाठका मुनिवरा, रत्नत्रयाराधका: । पंचै ते परमेष्ठिन: प्रतिदिनम्, कुर्वंतु वो मंगलम् ॥ ચોવીસમા[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામ-સંક્ષિપ્ત જીવન
✍🏻 સંકલન
march 2018
સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને, સીતાના પતિને પ્રણામ કરું છું. પ્રત્યેક[...]
🪔 પ્રાસંગિક
ચૈતન્યદેવનું બાળપણ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
march 2018
મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના[...]
🪔 પ્રાસંગિક
ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી ભાણદેવ
february 2018
દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
february 2018
અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો[...]
🪔 પ્રાસંગિક
ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
february 2018
એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
february 2018
શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]
🪔 પ્રાસંગિક
જીવન એ જ પ્રેરણા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
january 2018
મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન[...]
🪔 પ્રાસંગિક
તહેવાર ત્રિવેણી
✍🏻 સંકલન
january 2018
કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
december 2017
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં.[...]
🪔 પ્રાસંગિક
શ્રી શ્રીમા શારદા બાવની
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
december 2017
જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા[...]
🪔 પ્રાસંગિક
શારદા સ્તુતિ
✍🏻 સ્વામી હર્ષાનંદ
december 2017
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
october 2017
(ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા[...]
🪔 પ્રાસંગિક
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 સંકલન
october 2017
नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી[...]
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2017
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા
✍🏻 સંકલન
august 2017
વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો[...]
🪔 પ્રાસંગિક
ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ
✍🏻 સંકલન
august 2017
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
august 2017
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે[...]
🪔 પ્રાસંગિક
દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
july 2017
સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરુસ્તોત્રમ્
✍🏻 સંકલન
july 2017
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરવે નમ:
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
July 2017
ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]
🪔 પ્રાસંગિક
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
february 2017
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી[...]
🪔 પ્રાસંગિક
તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
january 2017
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ[...]
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
january 2017
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]
🪔 પ્રાસંગિક
ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ
✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી
january 2017
ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત[...]
🪔 પ્રાસંગિક
સર્વદેવીરૂપિણી મા શારદા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
december 2016
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા[...]
🪔 પ્રાસંગિક
આદ્યશકિત મા શારદા
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
december 2016
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ[...]
🪔 પ્રાસંગિક
આદ્યશક્તિ જગદંબા
✍🏻 સ્વામી શિવાનંદ
december 2016
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની પૂજા
✍🏻 એક સંન્યાસી
december 2016
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની[...]
🪔 પ્રાસંગિક
મહામાયા અને તેનું રાજ્ય
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
october 2016
આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ,[...]