🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં[...]
🪔 સંસ્મરણ
શ્રીમાનો સર્વધર્મ સમભાવ
✍🏻 રોશન અલી ખાઁ
december 2018
મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2018
અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન[...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત
✍🏻 સ્વામી અભેદાનંદ
october 2018
1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું,[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2018
નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ[...]
🪔 સંસ્મરણ
✍🏻 એક સંન્યાસી
august 2018
त्वदंबुलीनदीनमीनदिव्यसंप्रदायकम् कलौमलोघभारहारि सर्वतीर्थनायकम् सुमत्स्यकच्छनक्रचक्रचक्रवाक् शर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! સુંદર માછલાં, કાચબા, મગરમચ્છો અને ચક્રવાકોને પણ સુખ આપનારાં હે દેવિ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2018
सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं द्विषत्सु पापजातजात कारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંનાં ભયને હરનાર (પોતાના દર્શનરૂપ)[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
june 2018
मैया अमरकंटकवाली तुम हो भोली भाली । तेरे गुन गाते हैं साधु, बजा बजा के ताली ।। निर्धनियों को धन देती है, अज्ञानी को ज्ञान[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
june 2018
10-6-1960 એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે. મહારાજ - જુઓ, આદર્શવાદ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2018
શિવદેહ સમુત્પન્ના રેવા ઉત્પથગામિની । ધર્મ દ્રવેતિ વિખ્યાતા પાપં મે હર નર્મદે ॥ શિવના દેહમાંથી ઉત્પન્ન થયેલાં, ઉચ્ચ માર્ગે જનારાં, ‘ધર્મ-દ્રવ’ (ધર્મસ્રોત) એ નામે પ્રખ્યાત[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
may 2018
8-6-1960 પ્રશ્ન - શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં છે. મહારાજ - હશે.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
april 2018
20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
march 2018
હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા નથી અને સમજતા પણ નથી.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2018
વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
february 2018
મહારાજ - ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
january 2018
એ સમયે સ્વામીજીએ હાલમાં જ સંસારત્યાગ કર્યો હતો. એક વ્યક્તિએ એમને પૂછ્યું, ‘મહાશય, શું આપને જ્ઞાનલાભ થઈ ગયો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના.’ એ વ્યક્તિએ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
january 2018
પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે લોકોને ઘેર-ઘેર ભ્રમણ કરી રહ્યા[...]
🪔 સંસ્મરણ
ઐશ્વર્યમયી જગદ્ધાત્રી
✍🏻 સ્વામી હરિપ્રેમાનંદ
december 2017
એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી રાધુ ઘણા દિવસથી બીમાર હતી. રોગનું દુ[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રીમાના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
december 2017
શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે દિવસ હતો ૮ નવેમ્બર, ૧૯૧૨નો. કાલીપૂજાના પછીના[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
december 2017
પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2017
સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
october 2017
મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે[...]
🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
september 2017
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2017
હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન,[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
september 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2017
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
august 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે[...]
🪔 સંસ્મરણ
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત
✍🏻 સંકલન
august 2017
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2017
रेवा तटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे ॥ નર્મદા તટે(રેવા તટે) તપશ્ર્ચર્યાની મહત્તા ગણાય છે અને ગંગાકાઠે મરણનો મહિમા છે. આ લેખમાં ઓમકારેશ્ર્વર તીર્થનો મહિમા[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
july 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ? મહારાજ - જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે,[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
june 2017
એવં સા દક્ષિણા ગંગા મહાપાતકનાશિની । ઉત્તરે જાહ્નવી દેશે પુણ્યાત્વં દક્ષિણે શુભા ॥ (નર્મદાપુરાણ - 6.22) તે (નર્મદા મૈયા) મહાપાતક નાશ કરનારાં દક્ષિણનાં ગંગા છે.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
june 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા? મહારાજ - નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2017
અહો ભગવતી પુણ્ય નર્મદેયમયોનિજા । રુદ્રદેહાદ્વિનિષ્ક્રાંતા મહાપાપક્ષયંકરી ॥ અહો! આ ભગવતી નર્મદા પુણ્યા, અયોનિજા, રુદ્રદેહથી નીકળેલાં અને મહાપાપોનો ક્ષય કરનારાં છે. (નર્મદા પુરાણ - 5.2)[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
may 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે, શું એને આ જન્મમાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2017
‘નર્મદે હર’ नर्मदा शर्मदा लोके पुरारिपददा मता । ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥ નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
april 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2017
નમોઽસ્તુ તે પુણ્ય જલાશ્રયે શુભે વિશુદ્ધસત્ત્વે સુરસિદ્ધસેવિતે । નમોઽસ્તુ તે તીર્થગણૈર્નિસેવિતે નમોઽસ્તુ તે રુદ્રાંગસમુદ્ભવે વરે॥ પુણ્ય જળનો આશ્રય કરનારી, શુભસ્વરૂપિણી, વિશુદ્ધસત્ત્વરૂપી અને દેવતાઓ તેમજ સિદ્ધોની[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
march 2017
10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની[...]
🪔 સંસ્મરણ
બેલુર યાત્રા - એક અધ્યાત્મ યાત્રા - એક અંતર્યાત્રા
✍🏻 શ્રી પન્નાબહેન પંડ્યા
february 2017
(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.) શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની[...]
🪔 સંસ્મરણ
જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
february 2017
ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
february 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી શિવાનંદ
january 2017
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ[...]
🪔 સંસ્મરણ
યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
january 2017
નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
january 2017
17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !! તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે? સેવક[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
december 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
october 2016
૧૧ ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, "મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.' શ્રીશ્રીમાએ કહ્યું, "બેટા, તમારા[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
september 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ....) ૨૬-૫-૧૯૫૯ (સવારના[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
august 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯ સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
july 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
june 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે, એ ભાવના વિશે વાંચ્યું, હવે[...]