• 🪔 દીપોત્સવી

    ખ્રિસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    ૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર,[...]

  • 🪔 દીપોત્સવી

    શિન્ટો ધર્મ

    ✍🏻 સંકલન

    જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને[...]

  • 🪔 દીપોત્સવી

    કોન્ફ્યૂશિયસ ધર્મ

    ✍🏻 સંકલન

    ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે[...]

  • 🪔 દીપોત્સવી

    તાઓ ધર્મ

    ✍🏻 સંકલન

    આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં[...]

  • 🪔 દીપોત્સવી

    યહૂદી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ[...]

  • 🪔 દીપોત્સવી

    જરથોસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે.[...]

  • 🪔 દીપોત્સવી

    હિન્દુ ધર્મનાં તીર્થો

    ✍🏻 સંકલન

    ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની[...]

  • 🪔 દીપોત્સવી

    ધર્મની વિવિધ વ્યાખ્યાઓ

    ✍🏻 સંકલન

    વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું, નિભાવવું. જ્યારે धृञ् ધાતુ સાથે मन् પ્રત્યય[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને[...]

  • 🪔 પત્ર

    સ્વામી સારદાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા ૯ ફાગણ , ૧૩૨૨ ચિરંજીવી ક-, ૭ મી તારીખનો પત્ર યથા સમયે મેળવીને આનંદ થયો. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના[...]

  • 🪔 પત્ર

    સ્વામી સારદાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા, ૭ ઓક્ટોબર, ૧૯૨૨ ચિરંજીવી પ્ર-, તમારો પત્ર મેળવીને આનંદ થયો. તમે મારાં પ્રીતિ-આશીર્વાદ જાણશો અને બધાને જણાવશો. તમે હોમિયોપેથિ શીખવાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    સીતા આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે સીતાને કહ્યું કે હવે એમના કઠિન તપના[...]

  • 🪔 પત્ર

    સ્વામી પ્રેમાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીગુરુપદ ભરોસા રામકૃષ્ણ મઠ, ૧૨/૧૧/૧૯૧૫ પ્રિય-, સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો. ખૂબ દૃઢતા લાવો, જેનું નામ નિષ્ઠા છે,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે,[...]

  • 🪔 શિબિર

    અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર

    ✍🏻 સંકલન

    મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન[...]

  • 🪔 અહેવાલ

    બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર

    ✍🏻 સંકલન

    અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14 બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ, સમય, સામર્થ્ય અને અનુભવનો લાભ આપીને સ્વયંસેવકો[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૩ - ૨૦૧૪ના વર્ષમાં થયેલ રૂપિયા ૬૦૪.૮૪ કરોડનાં સેવાકાર્યો

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૧૦૫મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠ ખાતે રવિવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩.૩૦ કલાકે થઈ હતી. ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા[...]

  • 🪔 શિબિર

    અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર

    ✍🏻 સંકલન

    મહાસચિવનું સ્વાગત પ્રવચન અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ - બેલુર મઠ સૌ પ્રથમ હું પૂજનીય ઉપાધ્યક્ષ મહારાજ સ્વામી સ્મરણાનંદજી, સ્વામી પ્રભાનંદજીને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્‌ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્‌ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા. તેમના બાળપણનું નામ રખતુરામ હતું.[...]

  • 🪔 પત્ર

    ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

    ✍🏻 સંકલન

    ૧૬ નવેમ્બર, ૨૦૧૪ મારા વહાલા મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું. આજે આખો દિવસ અમારામાંના ઘણા બધા રથ-સંકલિત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની[...]

  • 🪔

    તમે દિવ્યાત્મા છો!

    ✍🏻 સંકલન

    ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો. એક સમયની વાત છે. એક જંગલમાં એક સિંહણ નિવાસ કરતી હતી.[...]

  • 🪔

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી

    ✍🏻 સંકલન

    લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદનાં પગલાંથી[...]

  • 🪔 પત્ર

    પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો આશીર્વચન પત્ર

    ✍🏻 સંકલન

    શ્રી રામકૃષ્ણ શરણમ્ ! ૧૭ જુલાઈ, ૨૦૧૪ મારા પ્રિય બાપા, તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે. હું ઘણી ખુશી અનુભવું છું કે શ્રીરામકૃષ્ણદેવ,[...]

  • 🪔 દીપોત્સવી

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 સંકલન

    હું શું બની શકું ? માંથી - સં. સર વિલિયમ આૅસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકો માંહેના એક ચિકિત્સક હતા. વિદ્યાર્થી અવસ્થામાં ચિંતાઓ, માનસિક તાણ[...]

  • 🪔 દીપોત્સવી

    મલ્લીમસ્તાન બાબુ

    ✍🏻 સંકલન

    ગામડામાં ઊછરેલા મલ્લીમસ્તાન બાબુને અવારનવાર નજીકની પર્વતમાળાનાં જંગલોમાં રમવાનું ગમતું. સાત વર્ષની ઉંમરે એક વખત તેઓ લાકડાંની શોધમાં પર્વતની ટેકરીઓ પર ગયા અને મિત્રોથી અલગ[...]

  • 🪔 દીપોત્સવી

    કેપ્ટન વિજયંત થાપરનો અંતિમ પત્રઃ વીર આત્માના અંતઃકરણની એક ઝલક

    ✍🏻 સંકલન

    એ.આર. કે. શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. કારગીલમાં પોતાની અંતિમ પર્વત[...]

  • 🪔 દીપોત્સવી

    હિંમત અને કર્તવ્યનિષ્ઠા

    ✍🏻 સંકલન

    સંકટ સમયે નરેન્દ્રની હિંમત અને નિષ્ઠા ખીલી ઊઠતી. નરેન્દ્રના ઘરની પાસે એક વ્યાયામશાળા હતી. ભાઈબંધોને લઈ જઈને નરેન્દ્ર ત્યાં કસરત કરવા જતો. એક વખતે ત્યાં[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યવાદી નરેન્દ્ર

    ✍🏻 સંકલન

    બાળ નરેન (સ્વામી વિવેકાનંદ) તમારી જેમ જ શાળામાં જતો. એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા. તે વખતે વિદ્યાર્થીઓ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. તેમાં નરેન્દ્ર[...]

  • 🪔 દીપોત્સવી

    દુષ્કાળ પીડિતોની સેવા

    ✍🏻 સંકલન

    સને ૧૮૬૪માં શારદા અગિયાર વર્ષની થઈ. એ વર્ષે બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળના પંજામાંથી જયરામવાટી પણ બચી શક્યું નહીં. હજારો માણસો ભૂખમરાનો ભોગ બન્યા. શારદાના[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા શારદાદેવીનું બાળપણ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદા રમતગમતમાં બહુ સમય ન વેડફતી. ભગવાનની મૂર્તિઓને ફૂલો, બીલી કે તુલસી જેવાં પવિત્ર વૃક્ષોનાં પર્ણાે ચડાવવાનું એમને બહુ ગમતું. એમાંય કાલીમાતા અને લક્ષ્મીમાતાની[...]

  • 🪔 દીપોત્સવી

    ગરીબો પ્રત્યે સહાનુભૂતિ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે માતાને રસોઈમાં મદદ કરતી. નાનાં[...]

  • 🪔 દીપોત્સવી

    પંડિતોના પ્રશ્નનો ઉકેલ

    ✍🏻 સંકલન

    ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક બાબત વિશે ચર્ચા ચાલી. સામસામી[...]

  • 🪔 દીપોત્સવી

    ગદાઈએ વચન પાળ્યું

    ✍🏻 સંકલન

    ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા આપવાનો અધિકાર તો બ્રાહ્મણ સ્ત્રીને[...]

  • 🪔 દીપોત્સવી

    સાધુસંતોની સેવા

    ✍🏻 સંકલન

    ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ ગંભીર અને અંતર્મુખ થઈ ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું દર્શન

    ✍🏻 સંકલન

    એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે : ‘એક વખત હું પંચવટીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    અભૂતપૂર્વ શ્રદ્ધા

    ✍🏻 સંકલન

    નદીની સામે પાર રહેતા એક બ્રાહ્મણને એક દૂધવાળી દૂધ દેવા જતી. નિયમિત નાવ મળવાના અભાવે તે દરરોજ સમયસર દૂધ પહોંચાડી શકતી નહીં. મોડું થવા બદલ[...]

  • 🪔 દીપોત્સવી

    સંસારમાં કેવી રીતે રહેવું ?

    ✍🏻 સંકલન

    બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત સગાઓ[...]

  • 🪔 દીપોત્સવી

    પૈસાનો આવો અહંકાર

    ✍🏻 સંકલન

    એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી[...]

  • 🪔 દીપોત્સવી

    તીવ્ર વૈરાગ્ય કોને કહે ?

    ✍🏻 સંકલન

    એક દેશમાં દુકાળ પડ્યો. એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી (નદીમાંથી) પાણી લાવવા લાગ્યા. એક ખેડૂતના મનમાં ખૂબ જોર. તેણે એક દિવસ પ્રતિજ્ઞા લીધી કે[...]

  • 🪔 દીપોત્સવી

    ‘મહાવત નારાયણ’

    ✍🏻 સંકલન

    ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જયારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે[...]

  • 🪔 દીપોત્સવી

    ત્યાગનો મહિમા

    ✍🏻 સંકલન

    એક બહુરૂપીએ ‘ત્યાગી સાધુ’નો સ્વાંગ લીધો. તેનો સ્વાંગ આબેહૂબ જોઈને કાલી-મંદિરના માલિકોએ એક રૂપિયો આપવા માંડ્યો. પેલાએ તે લીધો નહિ, ‘ઉં હું’ કહીને ચાલ્યો ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    તો પછી માર્ગ શો છે ?

    ✍🏻 સંકલન

    માર્ગ છે અભ્યાસ-યોગ ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ[...]

  • 🪔 દીપોત્સવી

    બિલ ગેટ્સ અને વોરેન બફેટ - પરગજુ મિત્રો

    ✍🏻 સંકલન

    એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. આ વાત છે વિશ્વના[...]